મુંબઈ-
દેશના સૌથી મોટા ગણાતા મિલ્કતના સોદાઓ પૈકીના એકમાં ડિ-માર્ટના સ્થાપકો રાધાકિશન દામાણી અને તેમના ભાઈ ગોપીકિશન દ્વારા દક્ષિણ મુંબઈના નારાયણ દાભોલકર રોડ ખાતે એક બંગલાનો સોદો રૂપિયા 1001 કરોડમાં પાર પાડવામાં આવ્યો છે.
પ્રોપર્ટી માર્કેટના સૂત્રો દ્વારા જણાવાયું હતું કે, ટોની મલબાર હિલના વિસ્તારમાં 60,000 સ્ક્વેર ફીટથી વધારેનો બિલ્ટ અપ એરીયા ધરાવતો મધુ કુંજ નામનો આ બંગલો 1.5 એકર પ્રાઈમ લેન્ડ પર ફેલાયેલો છે.
ગ્રાઉન્ડ ઉપરાંત એક માળનું બાંધકામ ધરાવતા આ કળાત્મક અને સુશોભિત બંગ્લાનું બાંધકામ જૂનું છતાં ભવ્ય છે અને તે ઐતિહાસિક મહત્વનું સ્થાપત્ય ધરાવનારો 90-વર્ષ જૂનો બંગલો છે. તેને મસમોટું કમ્પાઉન્ડ છે અને ખુલ્લું ટેરેસ પણ છે. સૂત્રોના જણાવ્યાનુસાર, દામાણી બંધુઓએ આ બંગ્લાનો સોદો ગયા મહિને કર્યો હતો અને એ સમયે તેના માટે 30 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી પેટે પણ ચૂકવ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments