વીરપુર
મહિસાગર જિલ્લાના વીરપુર માં મુકેશ્વર મહાદેવ મંદિર ની સામે સ્ટ્રીટ લાઈટ નો વિજપોલ છેલ્લા કેટલાય સમય થી નમી પડેલો છે.આ સ્ટ્રીટ લાઈટનો પોલ દિવસે ને દિવસે વધુ પ્રમાણમાં નામી રહ્યો છે.
જાહેર રસ્તા પર આ વિજપોલ આવેલ છે જેના કારણે કોઈપણ સમયે મોટી જાનહાની થઈ શકે તેમ છે.વાહનચાલકો અને રાહદારીઓ આ રસ્તા પર થી જીવનાં જાેખમે અવર જવર કરતા હોય છે..છેલ્લા કેટલાય સમય થી આ પોલ નમી ગયેલ હોવા છતાં તંત્ર દ્વારા પોલ ની મરામત કરવામાં આવતી નથી.આ નમી પડેલા પોલ ના કારણે આવનાર દિવસોમાં કોઈ વ્યક્તિ નો જીવ જાય તો જવાબદાર કોણ? તંત્ર ક્યારે આ પોલ નું સમારકામ કરશે.
કોઈ વ્યક્તિ ને મોટું નુકસાન થાય ત્યારે.કેટલાય સમય થી આ પોલ જાહેર રસ્તા વચ્ચે નમી પડેલ હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ વીજપોલથી વાહનચાલકો માટે ભયજનક હોવાથી ગમે ત્યારે જમીન પર પડી શકે છે તેથી સત્વરે પગલાં લેવા જરૂરી બન્યાં છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments