હરિધામ સોખડાના સંત પૂ.હરિપ્રસાદ સ્વામીના વૈકુંઠગમનથી તેમના લાખો શિષ્યોમાં વ્યાપેલા શોક વચ્ચે આજે પૂ. સ્વામીજીના નશ્વરદેહને દર્શનાર્થે રખાયેલા પ્રાસાદમાં ‘ગુરુ’ના અંતિમ દર્શન માટે લાંબી કતારો લાગી હતી. આગામી તા.૧લીએ સ્વ.ના નશ્વરદેહના અંતિમસંસ્કાર કરાશે, ત્યાં સુધી રોજ વહેલી સવારથી આ દૃશ્યો રોજે-રોજ સર્જાશે.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments