ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિની આજે શહેર-જીલ્લાના વિવિધ દત્ત મંદિરોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જાેકે, કોરોનાના કારણે કીર્તી મંદિર સ્થિત કુબેરેશ્વર દત્ત મંદિર ભક્તોને દર્શન માટે બંધ રાખવામાં આવ્યુ હતુ. પરંતુ દત્ત જયંતિ નિમિત્તે પાદુકા પુજન સહિત તમામ કાર્યક્રમો યોજાયા હતા.