વડગામ : પાલનપુર નશાબંધી વિભાગ દ્વારા અમીરગઢ તાલુકાના ઝાઝરવા આંગણવાડી કેન્દ્ર ખાતે વ્યસન મુક્તિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યસન મુક્તિ શિબિરમાં ગામની મહિલાઓ, કિશોરીઓ અને ગામના યુવાનોને વિવિધ વ્યસનથી થતા રોગો અંગે નશાબંધી ખાતાના પ્રોગ્રામ ઓફિસર કે.આર.દ્રારા જાણકારી અપાઈ હતી. નહેરુ યુવા કેન્દ્રના ટ્રેનિંગ ઓફ ટ્રેનર અમીચંદભાઇ શ્રીમાળી તથા રમેશભાઇ પલાણી, આચાર્ય જનકભાઇ તથા રાજેશભાઇ પટેલ સહિત ઝાઝરવા પ્રાથમિક શાળાના શિક્ષકગણ વ્યસન મુક્ત શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments