મહીસાગર-
જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. તેમજ કડાણા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થયો છે, ત્યારે ડેમમાં જળ સંગ્રહ માટે ડેમના ગેટ બંધ કરવામાં આવ્યાં છે. જ્યારે ડેમના ઉપરવાસમાંથી 29,125 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના ચાર પાવર હાઉસ કાર્યરત છે.
પાવર હાઉસ મારફતે 20,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમજ 700 ક્યુસેક પાણી સુજલામ-સુફલામ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. અત્યારે પાણીની કુલ જાવક 20,700 ક્યુસેક છે. હાલમાં 60 મેગાવોટના ચાર પાવર હાઉસ કાર્યરત છે થતા 240 મેગા વોટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments