દિલ્હી-
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના માતાપિતા ને દિલ્હી ની લોક નાયક જયપ્રકાશ (એલએનજેપી) હોસ્પિટલમાં રસી આપવામાં આવી હતી. ત્રણેય લોકોને કોવિડશીલ્ડ રસી આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી 52 વર્ષના છે, પરંતુ તેઓ ડાયાબિટીક છે અને તેથી તેઓ સહ-રોગની કેટેગરીમાં આવે છે. તેના માતાપિતા ના રસીકરણ માટે, મુખ્યમંત્રી સાથે આવ્યા હતા. 1 માર્ચથી દેશભરમાં રસીકરણ અભિયાન ચાલુ છે. કોવિડ -19 રોગચાળા સામે રસીકરણના ત્રીજા તબક્કામાં, 60 વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર રોગ ધરાવતા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે રસી આપવામાં આવી રહી છે. આ જ ક્રમમાં મુખ્યમંત્રી કેજરીવાલ, તેમના માતાપિતા સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments