૧૦ દિવસ સુધી પૂજા-અર્ચાના કરીને આગતા-સ્વાગતા સાથે ગણેશજીની મૂર્તિઓની ભક્તો દ્વારા સ્થાપ્ના કરવામાં આવે છે. છેલ્લા દિવસે મૂર્તિઓને વિસર્જીત કરાતાં અનેક મૂર્તિઓ ખંડિત અને બીસમાર હાલતમાં જાેવા મળી રહી છે. શહેરમાં નવલખી મેદાન ખાતે સૌૈથી મોટું કૃત્રિમ તળાવ બનાવવામાં આવતા આ તળાવમાં સૌથી વધારે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જનના થોડા દિવસો બાદ કૃત્રિમ તળાવમાં અનેક શ્રીજીની પ્રતિમાઓ ખંડિત તેમજ બીસમાર હાલતમાં જાેવા મળી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments