દેવભૂમિ દ્વારકા-
ભગવાન દ્વારકાધીશની આરતી દરમિયાન ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવારો દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરને મૌખિક રજૂઆત કરતા જિલ્લા કલેક્ટર નરેન્દ્ર મીનાએ સોશિયલ ડિસટન્સની સાથે ટ્રાયલ બેઝ પર ભગવાન દ્વારકાધીશની મુખ્ય ચાર આરતી દરમિયાન ભક્તોને આવવાની છૂટ આપી છે. જો કે, આ અંગે જિલ્લા કલેકટર દ્વારા કોઈપણ જાતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. જિલ્લામાં કોરોનાના 64 જેટલા એક્ટિવ કેસ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments