સુરત-
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કાપોદ્રા વિસ્તારમા મુખ્ય કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીએ જણાવ્યું હતું કે લોકડાઉનના પગલે વીજ કંપનીએ ૭૨ કરોડ રૂપિયાની ગ્રાહકોને રાહત આપી છે. ડીજીવીસીએલના ૧૯ લાખ ગ્રાહકોને ૧૦૦ યુનિટ માફીનો લાભ આપવામાં આવ્યો છે.
માસિક ૨૦૦ યુનિટ વપરાશ ધરાવનાર વીજ ગ્રાહકોને ૧૦૦ યુનિટ માફી અને ફિક્સ ચાર્જ માફીનો લાભ આપવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના રહેણાંકના ૨૬ લાખ વીજ ગ્રાહકો છે.અધિકારીએ જણાવ્યું કે દરેક ગ્રાહકની ફરિયાદ છે કે વીજ બિલ બહુ વધારે આવ્યુ છે. પરંતુ ઉનાળાના ચાર મહિના અને મોટા ભાગનો સમય લોકો ઘરમાં હતા. તેથી આખો દિવસ ટીવી,પંખા,એસીનો વપરાશ વધ્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments