વિરપુર, તા.૨૭
દેશમાં ચાલી રહેલાં મહાસંકટ કોરોના મહામારી સામે લોકોને રક્ષણ મળી રહે તે હેતુથી બાલાસિનોર ડેપો દ્વારા બાલાસિનોર સરકારી દવાખાના તરફથી હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સરકારી આર્યુવેદિક દવાખાનાએ ઉકાળાનું વિતરણ કર્યું હતું. બીજી તરફ નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. બાલાસિનોર ડેપોના નિલેશભાઈ ચૌહાણના હસ્તે વિરપુર બસ સ્ટેશન ખાતે ૨૬ જૂનના રોજ સવારથી બસમાં આવતાં જતાં મુસાફરો તેમજ અન્ય રાહદારીઓને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. માસ્ક પહેર્યું ન હોય તેને માસ્ક આપવામાં આવ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments