દાહોદ, તા.ર
આજ રોજ પ્રજાવત્સલ , પારદર્શી વહીવટના પ્રણેતા , સંવેદનશીલ એવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી ના જન્મદિવસે ભાજપ જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની તેમજ મિત્રો મહેશભાઈ પંચાલ ( પંચાયત સભ્ય ) , પ્રવિણભાઇ સોની , મહેશ આતરોલ દ્વારા વાલ્મિકી સમાજ અને સેવા વસ્તી માં માસ્ક , સેનેટાઈજર , નું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ કોરોનાએ છેક ગ્રામ્ય સ્તર સુધી પોતાની અસર બતાવી છે ત્યારે વાલ્મિકી સેવા વસ્તીમાં જાગૃતતા આવે તે માટે મુખ્યમંત્રીના જન્મદિવસે સેવા વસતીમાં જઈ દો ગજ કઈ દુરી રાખવી , માસ્કનો ઉપયોગ કરવો તેમજ સેનેટાઈઝ થી હાથ કેવી રીતે ધોવા તે પ્રેક્ટિકલ કરી સમજૂતી આપી હતી અને ઘરે ઘરે માસ્કનું વિતરણ કર્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments