અમદાવાદ
રાજ્યની ૬ મહાનગર પાલિકાઓની ચૂંટણી બાદ હવે બંને પાર્ટીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સર કરવા માટે પ્રચારમાં લાગી ગઈ છે.આ વખતે કોંગ્રેસ લોકો વચ્ચે જઇ તેઓના પ્રશ્નો સાંભળી રહી છે.કોરોના બાદ પરિસ્થિતિ હાજી સુધી ઠીક નથી થઈ ત્યારે વધતા જતા પેટ્રોલના ભાવ ખેડૂતોનું આંદોલન જેવા પ્રશ્નોને સામે લાવીને કોંગ્રેસ પ્રચારમાં લાગી છે.જિલ્લા પંચાયતના કોંગ્રેસ પ્રમુખ પંકજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે નાના નાનાં ગામડાં સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યી છે.આમ જનતાના પ્રશ્નો અને સમસ્યાને કોંગ્રેસ સાંભળી રહી છે.ગામડામાં લોકોને ગટર, રોડ -રસ્તા અને સિંચાઇના પાણીની જરૂર છે.અનિયમિત સિંચાઇનું પાણી મળતા ખેડૂતોને હાલાકી છે.ખેડૂતોને નવા પોષણક્ષમ ભાવ અને અતિવૃષ્ટિનું વળતર પણ મળી રહ્યું નથી. નકલી બિયારણો અને ખાતરમાં ભેળસેળ થાય છે. સરકાર આવા લોકોને પકડવાની બદલ ખેડૂતોને સાવચેત રહેવા કહે છે. આ વખત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ૨૨ થી વધુ સીટો આવશે એવી અમને આશા છે.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments