વડોદરામાં વસતા બંગાળી પરિવારોનું વરસોજૂનું સંગઠન બંગ સાંસ્કૃતિક સંઘ દ્વારા વરસોથી કીર્તિ મંદિર ખાતે દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સ અને ગાઈડલાઈન સાથે દાંડિયા બજાર પ્રેમાનંદ હોલ ખાતે દુર્ગાપૂજાનું આયોજન કરાયું છે.