મુંબઈ-
દેશમાં કોરોનાની સાથે ભૂંકપનાં આંકડાઓ પણ વધી રહ્યા છે. જેનો સિલસિલો હજુ પણ યથાવત છે.મળતી માહિતી મહારાષ્ટ્રનાં નાસિકથી 103 કિમી પશ્ચિમમાં અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 માપવામાં આવી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રનાં પાલઘર ખાતે મોડી રાત્રીએ 1.05 વાગ્યે ભૂકંપ નોંધાયો હતો. તેની તીવ્રતા 3.1 હતી અને સોમવારે મહારાષ્ટ્રનાં પાલઘરમાં ઘણી વખત ભૂકંપ આવ્યો હતો. પાલઘર આ દિવસોમાં ભૂકંપનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments