જામનગર-
જામનગરમાં એકવાર ફરી ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. મોડી રાત્રે જામનગર પંથકમાં ભૂકંપનાં બે આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 1.8 અને 2.2 નોંધાઇ છે. રાજ્યમાં જ્યા કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, તેવી જ રીતે ભૂકંપના આંચકાઓ પણ સતત વધી રહ્યા છે. રાજ્યમાં હવે જામનગરમાં ભૂકંપનો અનુભવ થવો જાણે સામાન્ય થઇ ગયો હોય તેવુ લાગી રહ્યુ છે. અહી અવાર-નવાર ભૂકંપનાં આંચકા આવતા રહે છે. હાલ ચોમાસાની સીઝનમાં તો આ આંચકાઓનું પ્રમાણ વધી ગયું છે. મોડી રાત્રે પણ એકવાર ફરી લાલપુરમાં ભૂકંપનાં આંચકા આવ્યા હતા. રાત્રીનાં 11:03 કલાકે અને 1:15 કલાકે ભૂકંપનાં આંચકાનો અનુભવ થયો હતો. એક પછી એક આંચકાઓ આવવાથી જામનગરવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments