વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં સપાટી ૨૪ ફૂટને વટાવતા નદીના પટમાં આવેલ નિચાણવાળા વિસ્તારોમાંથી રાત્રે સાડા આઠ વાગ્યા પછીથી સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમાં અકોટા,સયાજીગંજ,સમા, કારેલીબાગ,નાગરવાડા,મુજમહુડા,કલાલી,વડસર,રાજીવનગર સહિતના વિશ્વામિત્રીના લોલાઇનના તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે. આ પાણીની વધતી સપાટીની સૌથી વધુ અસર શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારમાં લો લાઈનના ભાગોમાં જોવા મળી રહી છે. જ્યાથી સ્થળાંતરિત કરાયેલ પરિવારોના નાગરિકોને નજીકની શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે. તેમજ તેઓના માટે આક્ષયપાત્ર દ્વારા ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments