દિલ્હી-
ભારતીય જનતા પાર્ટીઅને આમ આદમી પાર્ટી કેન્દ્રના કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂત વિરોધ પ્રદર્શન કરનારા ખેડુતોના આંદોલનને લઈને સામ-સામે આવી છે. ગણતંત્ર દિવસ નિમિત્તે ટ્રેક્ટર પરેડ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં ઉગ્ર હંગામો થયો હતો. શુક્રવારે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ ભાજપને ઘેરી લીધા હતા. સિસોદિયાએ પોતાના નેતાઓને મનાવવા માટે ભાજપ સાથે વાત કરતા કહ્યું કે ઘમંડથી પેટ ભરાતું નથી.
भाजपाइयो! तुम आंदोलन कर रहे किसान का इंटरनेट बंद कर देते हो, बिजली पानी बंद कर देते देते हो, आने का रास्ता बंद कर देते हो...
— Manish Sisodia (@msisodia) January 29, 2021
किसान ने अगर किसानी बंद कर दी ना, एक मौसम के लिए भी, तो तुम्हारी साँसे बंद हो जाएँगी...
समझाइए अपने नेताओं को, अहंकार से पेट नहीं भरता..
સિસોદિયાએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, "ભાજપીઓ, તમે આંદોલનકારી ખેડૂતનું ઇન્ટરનેટ બંધ કરો છો, વીજળી બંધ કરો છો, આગમનનો માર્ગ બંધ કરો છો પંરતિ જો ખેડૂત એક ઋતુ માટે પણ ખેતી બંધ કરી દેશેને ,તો તમારો શ્વાસ અટકી જશે … તમારા નેતાઓને સમજાવો, અહંકારથી પેટ નથી ભરાતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments