હાલોલ : હાલ વૈશ્વિક કોરોના મહામારી સામે સમગ્ર દુનિયા બાથ ભીડી રહી છે ત્યારે કોરોના નો પગપેસારો નાના નાના ગામોમાં ધીમે ધીમે પ્રવેશી રહ્યો છે ત્યારે પંચમહાલ માં આવેલ શિવરાજપુર ખાતે તા.૨૫/૦૮/૨૦૨૦ સુધી એક પણ કેસ નોંધાયો ન હતો પરંતુ તા.૨૬/૦૮/૨૦૨૦ ના રોજ એકા એક એકસાથે ૩ કેસ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા હતા તે પછી તા.૨૮/૦૮/૨૦૨૦ ના રોજ બીજા નવા ૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર શિવરાજપુર ખાતે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
શિવજપુરમાં એકાએક કોરોના પોઝિટિવ ના અત્યાર સુધીના ૮ કેસ નોંધાતા શિવરાજપુર ના સ્થાનિક રહીશો અને સ્થાનિક દુકાનદારો દ્વારા આવનારા ૩ દિવસ એટલેકે શનિવાર,રવિવાર અને સોમવાર આમ ૩ દિવસ સમગ્ર શિવરાજપુર સ્વેચ્છા એ આવશ્યક ચીજવસ્તુઓ નો સમય નક્કી કરાયો છે અને તે સિવાય અન્ય ધંધા રોજગાર બંધ રાખવાનું નક્કી કરાયું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે શિવરાજપુર ખાતે આવેલ કુદરતી કળાઓને માણવા લોકો ઉમટે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments