ગુવાહાટી-
આસામમાં પુરના કહેરથી દિન પ્રતિદિન મુશ્કેલીઓ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે પુરથી અત્યાર સુધીમાં કુલ 132 લોકોના મોત થયા છે. રાજ્યના 33 જિલ્લાઓમાંથી 27 જિલ્લામાં 40 લાખ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અનુસાર પુરના કહેરથી 93 લોકોના મોત થયા છે.
ભારે વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદી અને તેની સાથે સંકળાયેલી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે આસામમાં પુરની સ્થિતી સર્જાય છે. પુરના કહેરથી લગભગ 40 લાખ લોકો પ્રભાવિત થયા છે. 23 જુલાઇ સુધીમાં આસામમાં પુરના કહેરથી 132 લોકોના મોત 128 લોકો ઘાયલ અને 53 લોકો ગુમ 998 પરિવાર પુરથી પ્રભાવિત થયો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments