મુંબઈ-
ટિકટોક સ્ટાર પૂજા ચવાણના અપમૃત્યુ કેસમાં મહારાષ્ટ્રના વનમંત્રી સંજય રાઠોડનું નામ આવ્યું છે. આવી તકની રાહ જોઈને બેઠેલા ભાજપે રાજ્યના મુખ્યમંત્રી પાસે માંગ કરી હતી કે, તેમના મંત્રી પાસેથી રાજીનામું માંગી લેવાય. આ બાબતે શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, સંજય રાઠોડને રાજીનામું આપવા જણાવી દેવાયું છે અને તેઓ કોઈપણ સમયે રાજીનામું આપી દેશે.
તેમણે કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી અને શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે રાજ્યની દરેક ગતિવિધિ પર નજર રાખતા જ હોય છે અને આ ઘટના તેમાંથી બાકાત નહોતી. તેમણે આ બાબતે કદમ ઉઠાવી લીધા છે અને હવે રાઠોડ પોતાના વનમંત્રી તરીકેના હોદ્દા પરથી રાજીનામું આપશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments