સુરત-
સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન રાણાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે.
તેમણે કોરોના પોઝિટીવ હતો અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. કોવિડની ગાઈડલાઈન પ્રમાણે પ્રોટોકોલ મુજબ તેમની અંતિમવિધિ કરવામાં આવી.મહત્વનું છે કે સવારના પાંચ વાગ્યાના સમય દરમિયાન હોસ્પિટલમાં તેમનું મોત થયું. છેલ્લા દસ દિવસથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments