ગાંધીનગર-
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન થયુ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે બે વખત કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તે માર્ચ 1995થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998થી ઓક્ટોબર 2001 સુધી પદ પર રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું છે. આ સમાચારથી રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કેશુભાઈ પટેલના નિધનના સમાચાર સામે આવ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. કેશુભાઈ પટેલને હાર્ટની તકલીફ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતા સુધીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઇ 1928માં થયો હતો. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માર્ચ 1995થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998 થી ઓક્ટોબર 2001 સુધી રહ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments