ગાંધીનગર-
રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. કેશુભાઈનો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. ખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેશુભાઈના પુત્ર સાથે વાતચીત કરી શું પરિસ્થિતિ છે તે અંગે જાણકારી મેળવી હતી. મળતી માહિતી મુજબ ગુજરાત પર કોરોનાનો કહેર વરસી રહ્યો છે. એક પછી એક નેતાઓ પણ કોરોનાના સંકજામાં આવી રહ્યા છે ત્યારે રાજયના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનો કોરોના સંક્રમિત થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે કેશુભાઈના પુત્ર સાથે ટેલિફોનિક વાતચિત કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments