બેંગ્લુરૂ-
કર્ણાટકના પૂર્વ CM અને નેતા વિપક્ષ સિદ્ધારમૈયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ ટ્વીટ કર્યું હતું કે, મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
જે બાદ ડૉકટરની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થયો છું. મારી અપીલ છે કે, જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા છે, તે સિમ્ટમ્સ જુએ અને પોતાને ક્વોરન્ટાઇન કરી લે.આ પહેલા 2 ઓગસ્ટે કર્ણાટકના મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા બાદ હવે કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments