રાજકોટ,
રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેથી જિલ્લા પ્રસાશન કોરોનાને કાબુમાં લાવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. અમદાવાદ બાદ સુરતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો હોવાને કારણે ગત અઠવાડિયે સુરત પાલિકાએ શહેરના લારી ગલ્લાઓ બંધ કરવ્યા હતા. હવે રાજકોટ પણ તે જ રસ્તે ચાલ્યુ છે.
આજે સવારે રાજકોટ જિલ્લા કલેક્ટરે જાહેર નામુ બહાર પાડ્યુ છે કે કાલથી શહેરમાં આવનાર 8 દિવસ માટે ચાની લારીઓ તથા પાનના ગલ્લાઓ બંધ રહેશે તથા દુકાનો સવારના 7થી બપોરના 4 સુધી ખુલ્લી રખાશે.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments