દિલ્હી-
ઘણી રાજકિય ખેચતાણ બાદ આજે બપોરે રાફેલ ભારતની જમીન પર આવી પહોચ્યુ છે.અંબાલા એર બેઝ પર પાંચેય રાફેલ ફાઇટર જેટએ સફળ લેન્ડીંગ કર્યુ છે.રાફેલના કારણે ભારતીય વાયુ સેનાને મળશે વધુ શક્તિ જેના કારણે દુશ્મનને પાઠ ભણાવી શકશે.
આ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરી હતી,
હું કહેવા માંરુ છુ કે જો ભારતીય વાયુસેનાની આ નવી ક્ષમતા અંગે ચિંતા કરવી જોઇએ કે ટીકા કરવી જોઈએ, તો તે એવા લોકો છે ,જેઓ આપણી પ્રાદેશિક અખંડિતતાને ધમકી આપે છે
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments