દિલ્હી-

ઘણી રાજકિય ખેચતાણ બાદ આજે બપોરે રાફેલ ભારતની જમીન પર આવી પહોચ્યુ છે.અંબાલા એર બેઝ પર પાંચેય રાફેલ ફાઇટર જેટએ સફળ લેન્ડીંગ કર્યુ છે.રાફેલના કારણે ભારતીય વાયુ સેનાને મળશે વધુ શક્તિ જેના કારણે દુશ્મનને પાઠ ભણાવી શકશે.

આ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરી હતી,

હું કહેવા માંરુ છુ કે જો ભારતીય વાયુસેનાની આ નવી ક્ષમતા અંગે ચિંતા કરવી જોઇએ કે ટીકા કરવી જોઈએ, તો તે એવા લોકો છે ,જેઓ આપણી પ્રાદેશિક અખંડિતતાને ધમકી આપે છે