ગાંધીનગર-
રાજ્યની સ્વરાજની સંસ્થાઓ ૬ મહાનગરપાલિકા, ૫૫ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત ૨૩૧ તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી નવેમ્બર માસમાં યોજાનાર હતી પરંતુ કોરોના મહામારીના કારણે રાજ્ય ચુંટણી પંચે આ છૂટણીઓ આગામી ત્રણ માસ માટે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે ચુંટણી પણછે જાહેરનામું બહાર પડ્યું છે અને જણાવ્યું છે કે આગામી ત્રણ માસ પછી કોરોનાની સ્થિતિ ની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. જણાવી દઈએ કે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરની સામાન્ય ચૂંટણી વર્ષ ૨૦૧૫ માં થઈ હતી જેની મુદત ૧૩-૧૨-૨૦૨૦ ના રોજ પૂર્ણ થનાર છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments