ગીર-સોમનાથ-
ગીર-સોમનાથના ઉનાના વડાલા વિસ્તારમાં કોએ અગમ્ય કારણોસર વહેલી સવારે અચાનક રહેણાક વિસ્તારમાં ગેસનો બાટલો ફાટયો હતો. ત્યારે મકાનમાં અચાનક ધડાકા સાથે ગેસનો બાટલો ફાટતાં ઘરના સભ્યો દાજી જવા પામ્યા હતા. જેઓએને તત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડમાં આવ્યા હતા. જ્યાં 2 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહીતી મુજબ ઉનાના વડાલા વિસ્તારમાં સવારે અગમ્ય કારણોસર ગેસનો બાટલો ફાટતાં પરીવારના 5 સભ્યો દાજી જતાં તત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખાતા ખસેડવામાં આવ્યા હતા. ત્યારે અચાનક ગેસનો બાટલો ફાટતાં આખા ઘરની ઘરવખરી બળીને ખાખ થઈ જવાપામી હતી. 5 લોકો દાજી જતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 2 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ 3 લોકોની હાલત સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments