વાઘોડિયા, તા.૨૭
વાઘોડિયા નગર અને ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટની છેલ્લા બે દશકથી પાઈપ લાઈન મારફતે ઘર- ઘર સુઘી ગેસ આપવાની માંગ ઊઠી હતી.જે માંગ પુર્ણ કરવા વાઘોડિયાના ઘારાસભ્ય મઘુભાઈ શ્રીવાસ્તવના હસ્તે જીઆઇડીસીમાં ખાત મુહૂર્ત કરી શુભારંભ કરવામા આવ્યો હતો. વડોદરાની વીજીએલ અને એલએનજીના સંયુક્ત ઊપક્રમે કામગીરીનો આરંભ અગામી દિવસોમા શરૂકરવામા આવશે. જેનુ ખાતમુર્હત વાઘોડિયાના ધારાસભ્યએ કર્યું હતું. આ રાંઘણ ગેસ પા઼ઈપલાઈન મારફતે ગૃહિણીઓને મડતા રાંઘણગેસના બોટલોની કતારમા ઊભા રહેવાથી છૂટકારો મડશે. વર્ષોબાદ ગેસના બોટલો મેડવવાની તકલીફોનો અંત આવશે. વળી આ ગેસ રિફીલ કરતા પણ સસ્તો મડી રહેશે. જેથી આર્થીક બચત પણ થશે ને ગૃહિણીઓનુ બજેટ ખોરવાશે નહિ. અન્ય ગૃહિણીઓને કોલસા તેમજ બળતણથી થતા પ્રદુષણથી છુટકારો પણ મળશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments