ગાંધીનગર-

છેલ્લાં દોઢ માસથી દિલ્હીની એઇમ્સ હોસ્પિ.મા હતા દાખલ હતા. કોરોના સામેનો જંગ હારી ગયા મહાપાત્રા છેલ્લા એક માસથી વધુના સમયથી લાંબા સમયથી હતા કોમામાં આજે વહેલી સવારે લીધા અંતિમ શ્વાસ લીધા હતા. IAS ઓફિસરોમાં ભારે શોક જોવા મળ્યો હતો. વર્ષ 1986ની બેચનાં હતા IAS ઓફિસર તરીકે રાજકોટ-જૂનાગઢમાં પૂર્વ કલેકટર તરીકે બજાવી હતી સેવા છેલ્લાં લાંબા સમયથી હતા ડેપ્યુટેશન પર કોમર્સ વિભાગનાં હતા સેક્રેટરી અગાઉ એરપોર્ટ ઓથો.નાં ચેરમેન તરીકે આપી હતી સેવા ગુજરાતમાં મુખ્યસચિવ તરીકે તેમનું ચાલતું હતું નામ અસરકારક કામગીરી માટે જાણીતા હતા મહાપાત્રા