ટીવી એક્ટર અને ગુજરાતી તખ્તાના વિખ્યાત કલાકાર જગેશ મુકાતીએ 10 જૂને અંતિમ શ્વાસ લીધા હતા. જગેશ ટીવી શો અમિત કા અમિત શ્રી ગણેશની સાથે અનેક ફિલ્મો આને નાટકોમાં પણ કામ કરી ચૂક્યાં છે. અહેવાલ મુજબ, તેઓ 3-4 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતાં. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. તેમનાં નિધનથી સિનેમા અને ટીવી જગતમાં ફરી એકવાર શોકની લહેર ફરી વળી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments