વડોદરા, તા.૧૪
વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ગાદિપતિ વલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી ગત તા.૧ માર્ચના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યાર બાદ સતત તબીબી નિરીક્ષણ હેઠળ સારવાર આઈસોલેશનમાં વ્રજધામ સંકુલમાં કાર્યરત બની હતી. આ પરિસ્થિતિને કારણે આયોજિત તમામ કાર્યક્રમો રદ કરાયા હતા. તા.૧૬ માર્ચથી કાર્યરત થશે. હોળી-ધુળેટી પૂર્વ કે જેનું પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં અનેરું મહત્વ હોય છે. વસંત પંચમીથી મહા સુદ-પ સુધી ૪૦ દિવસ સુધી પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં શ્રીઠાકોરજીને લાડ લડાવવા વસંતોત્સવનો અનેરો અલૌકિક અવસર સંપન્ન થાય છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments