દિલ્હી-
દેશમાં વેકસીનેશનમાં 1 કરોડના આંકને પહોંચી વળવા છતા હજુ આરોગ્ય સેવા સાથે જોડાયેલા અને અન્ય સરકારી સેવામાં રહેલા લોકોમાંથી જે 3 કરોડનો વેકસીનેશન ટાર્ગેટ રાખાયો હતો તેમાં ઢીલાશ અંગે કેન્દ્રના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને તમામ આરોગ્ય કર્મચારીઓને વેકસીનેશન માટે ઝડપથી આગળ આવવા અપીલ કરી હતી. હર્ષવર્ધને કહયુ કે કોઇપણ આરોગ્ય કર્મચારી વેકસીન વગર ન રહી જોવાય તે સરકાર માટે છે અને વેકસીનેશન ન થાય તો તેમના આરોગ્ય સામે જોખમ સર્જાશે. સરકાર આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓને નિ:શુલ્ક વેકસીન આપે છે અને બંને ડોઝ લેવા જરુરી છે. તે સ્થિતીમાં આરોગ્ય કર્મચારીઓએ જરા પણ ચીંતા કર્યા વગર વેકસીનેશનની કામગીરી ઝડપી બનાવવી જોઇએ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments