જયારે દેશ કોરીના વચ્ચે ફસાયેલો છે ત્યારે કુદરતની હજુ એક કહેર  સામે આવી છે. સુરતના મંડાવી શહેરમાં વરસાદનું પ્રમાણ એટલી હદે વધ્યું છે કે લોકોના ઘરોમા પાણી ઘુસી આવ્યું હતું સાથે લોકોની ગાડીઓ તણાવ પામી હતી.લોકોની જાણ હણીને પણ ઘણું નુકસાન થયું છે અને નદી-નાળા ભરપૂર છલકાઈ ચૂક્યા હતા.