દિલ્હી-
દિલ્હી ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા ચંડીગઢ, ઉત્તર પ્રદેશમાં પણ આગામી બે દિવસમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં વરસાદની સાથે વિજળી પણ ત્રાટકી રહી છે. અહીંના જરગ્રામ જિલ્લામાં વિજળી પડવાથી પાંચ લોકો માર્યા ગયા હતા. આસામમાં પૂરને કારણે 24 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. દિલ્હીમાં રવિવારે જળબંબાકાર જેવી પરિસ્થિતિ હતી, જ્યાં હજુ પણ લોકોને રાહત મળવાની શક્યતાઓ ઓછી છે, અહીં 24 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજધાનીમાં સોમવારે પણ ભારે વરસાદ પડયો હતો.
બિહારમાં પણ અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઇ છે. હવામાન વિભાગ દ્વારા પ્રભાવિત રાજ્યોને સતર્ક કરવા માટે એલર્ટ પણ જારી કર્યું હતું. આસામમાં હજુ પણ ભુસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે, અહીં ભુસ્ખલનથી અત્યાર સુધીમાં કુલ 26 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે પુરમાં 85 લોકો માર્યા ગયા છે
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments