અમદાવાદ-
ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં નવી કોવિડ હૉસ્પિટલ્સનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતમાં હૉસ્પિટલોમાં બેડ ન મળતાં હોવાની ફરિયાદો ઊઠી રહે છે, એવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે દેશમાં સૌથી વધારે ઓક્સિજન બેડ કદાચ ગુજરાતમાં છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે અમદાવાદમાં 900 બેડ્સ ધરાવતી ધનવંતરી કોવિડ કૅર હૉસ્પિટલની મુલાકાત લેતી વખતે ગૃહમંત્રી અમિત શાહે આ નિવેદન આપ્યું હતું. શાહે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં આઈસીયુ બેડ્સની સંખ્યા પણ વધારે છે. આ સાથે જ તેમણે કહ્યું કે ટાટા ટ્રસ્ટ 1200 બેડ્સની હૉસ્પિટલ ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ઊભી કરશે, જ્યારે ડીઆરડીઓ 600 આઈસીયુ બેડ્સ ધરાવતી હૉસ્પિટલ બનાવશે
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments