રાજકોટ-
રાજકોટમાં મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી સક્રિય થયા છે. જાે કે સક્રિય થતાં જ તેમણે આડકતરી રીતે કોંગ્રેસમાં પણ ભ્રષ્ટાચારીઓ હોવાનો સ્વીકાર કર્યો. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ વોર્ડ નંબર ૯માં જાહેર સભાને સંબોધી હતી. આ દરમ્યાન તેમણે જણાવ્યું કે હું ફરી એક્ટિવ એટલા માટે થયો છું કેમકે ભાજપ ભ્રષ્ટાચાર યુક્ત છે. મને પણ મારા પક્ષ સામે વાંધો છે.
મારા પક્ષમાંથી આ જ સમાજમાંથી લોકો આવે છે. જાે તમને મળે તો તમે પણ થોડું ઘણું કરી જ લેવાના છો એમ જણાવી ઇન્દ્રનીલે આડકતરી રીતે કોંગ્રેસમાં પણ ભ્રષ્ટાચારીઓ હોવાનું સ્વીકાર્યું હતું. જાે કે તેમણે જણાવ્યું કે કોંગ્રેસની વિચારધારા મજબૂત હોવાથી હું પક્ષ સાથે છું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments