વડગામ,તા.૧ 

બનાસકાંઠા જિલ્લામાં કોરોનામાં ૧૩ જણના મોત થયા છે.બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંક ૨૨૨ પર પહોંચ્યો છે.આજના ૧૨ કોરોના પોઝિટિવ દર્દિઓના નામ તરુણકુમાર શૈલેષભાઈ પંચિવાળા ઉ.વ ૩૫ જૂની પોલીસ લાઈન,કાંતાબેન મણિલાલ દરજી ગુલબાણી નગર ૬૦,સાગર મનસુખલાલ પંચિવાળા ૨૯ લક્ષ્મીનગર,જનકબેન મહેશભાઈ મોદી ૪૮ શાસ્ત્રીનગર,કૈલાશબેન જ્યંતીભાઈ માળી ૫૫ ઉમિયાનાગર, ચંદુભાઈ રમેશભાઈ જોશી વાસણા ૪૯ જુનાડીસા,મોહમ્મદ અલી ઉલેમાનભાઈ ગની કાણોદર હાઈવે પાલનપુર,કનુભાઈ મોંગીલાલ અગ્રવાલ ૫૦, પાલનપુર,બાબુભાઇ નારણભાઇ પઢીયાર ૪૦ માનસરોવર હરિપુરા,કમલેશભાઈ ડાયાભાઇ મકવાણા ૩૪ ગાથામણ ગેટ પાલનપુર,સતીસભાઈ મનહરલાલ સિંધી ૪૬ શાકમાર્કેટ પાલનપુર ચંદ્રિકાબેન મયચંદભાઈ સોની ૭૫ વાવ બનાસકાંઠાનો સમાવેશ થાય છે.કોરોનામાં જિલ્લામાં આજે ૨ દર્દીઓના મોત થયા છે.ગઈકાલે આવેલા રીપોર્ટમાંથી પોઝિટિવ આવેલા દર્દીનું મોત થયું છે. જ્યારે પાલનપુર બનાસ કોવિડ- ૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ હરિસિંહ ખૂબચંદ યાદવ અને તુલસી લોહાણા અને પાલનપુરના વેપારીના મોતથી શહેરમાં ગમગીની છવાઇ છે.