અમદાવાદ-

ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે પરંતુ હજુ પણ સાવચેતી રાખવાની પુરી જરૂરિયાત છે. જોકે આજે પણ નવા કેસો કરતા સાજા થતા દર્દીઓની સંખ્યા વધુ છે. આજે 1000 થી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 975 કેસો નોંધાયા છે. જ્યારે 6 દર્દીઓના મૃત્યુ થયા છે, અને 1022 દર્દીઓ સાજા થયા છે. હાલ કુલ 64 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 12334 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3740 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 176608 પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા નવા કેસો 

સુરત 214, 

અમદાવાદ 174,

વડોદરા 111,

રાજકોટ 85,

ગાંધીનગર 39,

મહેસાણા 32,

બનાસકાંઠા 30,

જામનગર 27,

પાટણ 25,

જૂનાગઢ 20,

સાબરકાંઠા 19,

મોરબી 18,

સુરેન્દ્રનગર 18,

ભાવનગર 17,

નર્મદા 15,

આણંદ 13,

કચ્છ 13,

અમરેલી 12,

અરવલ્લી 12,

દાહોદ 12,

ખેડા 11,

ભરૂચ 10,

ગીર સોમનાથ 10,

પંચમહાલ 9,

તાપી 8,

છોટા ઉદેપુર 7,

દેવભૂમિ દ્વારકા 7,

મહિસાગર-4,

નવસારી 3.