અમદાવાદ-
રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ મુદ્દે આજે ગૃહમાં ચર્ચા થઈ હતી. ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહે જે જવાબ આપ્યા તેના પર કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ ક્હયુ કે વ્યાજખોરોના કારણે આજે અનેક બનાવો બને છે. વર્ષ ૧૯૯૫ના કાયદોના સરકાર બરાબર અમલ કરાવી રહી નથી.
આજે ખુલ્લેઆમ દારૂ-જુગારના અડ્ડા ચાલે છે.વ્યાજખોરોના ત્રાસની અનેક ઘટનાઓ બની અને આત્મહત્યા કર્યાના કિસ્સા સામે આવ્યા છે પણ સરકાર ગૃહ અને નાગરિકોને ગુમરાહ કરતી હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો. ઈમરાન ખેડાવાલાએ આક્ષેપ લગાવ્યો કે, નિત્યાનંદ આશ્રમના બનાવ અંગે સરકાર કંઈ કરી શકી નથી. સોશિયલ મીડિયામાં સરકાર વિરુદ્ધ પોસ્ટ હોય તો ખોટા કેસ મૂકીને હેરાન કરવામાં આવે છે તેવો પણ આક્ષેપ ઈમરાન ખેડાવાલાએ લગાવ્યો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments