દિલ્હી-
દેશમાં જેટલા લોકો અત્યાર સુધીમાં સંક્રમીત થયા છે તેમાંથી ૧૬.૪૩ ટકાની સારવાર ચાલી રહી છે. ૮ર.પ૪ ટકા સાજા થઇ ચુકયા છે. પોઝીટીવીટી રેટ, લગભગ ર૧.ર૦ ટકા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, છતીસગઢ, ઉતરપ્રદેશ સહીત ૧૦ રાજયોમાં ૭૭.૩ મોત થયા છે.દરમ્યાન ભારત ખાતેના અમેરીકન દુતાવાસમાં બે વ્યકિતઓના મોત થયા છે. જયારે ૧૦૦ વધારે સંક્રમીત છે. સીએનએનના એક રીપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. દેશમાં અમેરીકાના કુલ ચાર દુતાવાસો છે તેમાંથી એક દિલ્હીમાં છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments