વલસાડ,તા.૧
જામનપાડાના તરૂણના કોરોનાગ્રસ્ત થયા બાદ તા.૩૦મીએ છાંયડો હોસ્પિટલ પાછળ ખેરગામના શાંતિ નગર સોસાયટીમાં રહેતા શ્રીમતિ બબીતા અશોકભાઈ પટેલ તથા તેમની દિકરી હિરાણીના લેવાયેલા નમૂનાના પરિક્ષણો બાદ કોરોના પોઝિટિવ આવતા આજરોજ માદિકરીને યશફિન-નવસારીમાં સઘન સારવાર માટે આઈસોલેશન વોર્ડ માં દાખલ કરાયા છે.સોસાયટીના આઠ ઘરોના ૪૫ વ્યક્તિને કોરોનટાઈન ઝોનમાં મૂકાયા છે.નવસારી જિલ્લામાંથી આજના આઠ નમૂનામાં એક નેગેટીવ છે, બધાની પ્રવાસી વિગત નથી. જેથી મા-દિકરી કેવી રીતે ઝપટમાં આવ્યાં તે તપાસનો વિષય છે. દરેક નાગરિકને બે ગજ દૂરી -માસ્ક પહેરવું અનિવાર્ય છે.ખેરગામમાં મા-દિકરી કોરોનાગ્રસ્ત થતા યશફીનમા મોકલાયા છે.અશોકભાઈ તથા તેમની બીજી દિકરી ધારાને નવા નિયમ મુજબ સ્વગ્રૃહે જ કોરોન્ટાઈન કરાયા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments