ભોપાલ-
મધ્યપ્રદેશના ટીકમગઢમાં એક જ પરિવારના 5 સભ્યોએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જો કે, આ આત્મહત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી. ઘટના સ્થળ કોઈ સુસાઈટ નોટ મળી નથી.
મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લામાં એક જ પરિવારના 5 સભ્યોએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મૃતકોમાં એક 4 વર્ષનું બાળક પણ સામેલ છે. આ સમગ્ર ઘટનાની જાણકારી મળ્યા બાદ ખરગાપુર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસની જાણકારી અનુસાર ઘરમાં આત્મહત્યા કરેલી હાલતમાં લોકોના મૃતદેહ લટકી રહ્યા હતા.જો કે, આ આત્મહત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી. ઘટના સ્થળ કોઈ સુસાઈટ નોટ મળી નથી. પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
મધ્યપ્રદેશના ટીકમગઢમાં એક જ પરિવારના 5 સભ્યોએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જો કે, આ આત્મહત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી. ઘટના સ્થળ કોઈ સુસાઈટ નોટ મળી નથી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments