લવિંગમાં અનેક પ્રકારના ચમત્કારી ગુણ રહેલા છે. લવિંગને એક અદભુત પ્રભાવ વાળો ચમત્કારી ગરમ મસાલો માનવામાં આવે છે લવિંગ પોતાના રંગ અને ગુણને કારણે શનિ અને બુધમાં મસાલો માનવામાં આવે છે. લવિંગનો દૈવી પૂજામાં વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન લવિંગથી પૂજા કરવાથી અનેક પ્રકારના લાભ થઈ શકે છે.
લવિંગનો આ પ્રયોગ મનોકામના પૂર્તિ માટે શ્રેષ્ઠ
- નવરાત્રી દરમિયાન માતાજીની શ્રદ્ધા પૂર્વક કરવામાં આવતી પૂજા મનોકામના પૂર્ણ કરે છે. લવિંગનો આ પ્રયોગ કરવાથી ભાવિકોની તમામ મનોકામનાઓ માતાજી પૂર્ણ કરે છે. આ પ્રયોગમાં વ્યક્તિએ પોતાની ઉંમર પ્રમાણે લવિંગને કાળા દોરામાં બાંધી તેની માળા બનાવવી. લવિંગની બનાવેલી આ માળા નવરાત્રીના કોઈપણ દિવસે માતાજીને અર્પણ કરવી. માળા અર્પણ કરતી વખતે ભાવિકે પોતાની મનોકામનાઓ પુરી કરવા માટે માઁ દુર્ગાને પ્રાર્થના કરવી. લવિંગની આ માળા ત્યાં સુધી મતાજીના ગળામાં રાખવી જ્યાં સુધી મનોકામના પૂર્ણ ન થાય. જ્યારે પણ મનોકામના પુરી થાય એ સમયે માતાજી ને ચડાવેલી લવિંગની માળા નદીના પ્રવાહમાં પધરાવવી. લવિંગનો આ પ્રયોગ કરવાથી અચૂક ભાવિકોની મનોકામના પૂર્ણ થાય છે.
108 લવિંગનો પ્રયોગ શત્રુઓ - વિરોધીઓને કરે છે શાંત - નવરાત્રીની આઠમ કે નૌમની તિથિએ 108 લવિંગનો પ્રયોગ કરવાથી શત્રુઓ અને વિરોધીઓને શાંત કરી શકાય છે. જેના માટે આઠમ કે નૌમના દિવસે હવનકુંડમાં નવાર્ણ મંત્રોચ્ચારની સાથે એક એક લવિંગ હવનમાં હોમતા જવાનું . બધા લવિંગ હોમાય જાય ત્યારબાદ પ્રજ્વલિત અગ્નિ દેવની જ્વાળાને શત્રુઓ અને વિરોધીઓને શાંત કરવાની પ્રાર્થના કરવી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments