છોટાઉદેપુર, ૨૮/૧૧ થી યોગેશ ભરવાડ ઉ વર્ષ ૨૨ બપોર ના ૧ વાગ્યાથી ગુમ થયેલ હતા જેની ફરિયાદ પાનવડ પોલીસ સ્ટેશન માં ગુમ થયેલ યોગેશ ના પિતા રાજુ ભાઈ મેરાભાઈ ભરવાડ એ નોંધાઈ હતી.જેની પાનવડ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરી હતી.૩૦/૧૧ દરમિયાન રાત્રીના ૧૧ વાગે પાનવડ પોલીસ સ્ટેશનને જાણ થતા સ્થળ પર પહોચિ તપાસ કરતા પોલીસને આ લાસ યોગેશ ભાઈ રાજુભાઈ ભરવાડ ની હોય લાસ પર ગંભીર ઈજાઓદેખાતા પ્રાથમિક તારણમાં હત્યા થઈ હોઈ તેવું જણાતા હત્યા નો ગુનો દાખલ કયો હતો પણ આ ગુનાની કડી ના દેખાતા આજરોજ પાનવડ ગામસંપૂણ બંધ રાખવામાં આવ્યું હતું અને ગામ ના યુવાનો અને વડીલો એ પોલીસ સામે વિરોધ દર્શાવ્યો હતો અને છોટા ઉદેપુર નાયબ પોલીસ અધિક્ષકપાનવડ ગામે પહોંચિયા હતા અને યુવાનો અને વડીલો સાથે વાત ચિત કરતા ગામ ના લોકોને ગુનેગારો ની શોધ ખોળ કરી દયસુ અને ચોવીસ કલાક આ ગુના નો ર્નિણય ના આવે પાનવડ ગામ સંપૂણ બંધ પાડીશુ તેમ સૂત્રો દ્વારા જાળવા મળ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments