દિલ્હી-
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 20 લાખ 88 હજારને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61,537 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોના દર્દીઓની સંખ્યા વધીને 20,88,612 થઈ ગઈ છે. તે જ સમયે, કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 933 લોકોનાં મોત થયાં. આમ કોરોનાથી મૃત્યુઆંક વધીને 42,518 પર પહોંચી ગયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં 6,19,088 સક્રિય દર્દીઓ છે. તે જ સમયે, એક રાહત સમાચાર છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 48,900 દર્દીઓ સ્વસ્થ બન્યા છે. આ અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા દર્દીઓની સૌથી મોટી સંખ્યા છે. આ સાથે, કોરોનાથી અત્યાર સુધીમાં 14,27,006 દર્દીઓ સ્વસ્થ બન્યા છે. દેશનો પુન: સ્વસ્થ થવાનો દર, વધીને 68.32 ટકા થયો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments