અમદાવાદ-
રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના વાઇરસની સૌથી વધુ અસર અમદાવાદમાં છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં 81 કેદીઓ કોરોના સંક્રમિત થયા છે. જેથી કેદીઓની પરિવાર સાથે રૂબરૂ મુલાકાત બંધ કરવામાં આવી છે. રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, જેથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં સાવચેતીના ભાગરૂપે કેદીઓના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે આ ટેસ્ટિંગમાં જેલના 81 કેદીઓ સંક્રમિત માલૂ પડ્યા હતા. આ કેદીઓમાંથી પાંચ કેદીઓનું સ્વાસ્થ્ય વધુ કથળતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બાકીના 76 કેદીઓને આઇસોલેટ કરવામાં આવ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments