દિલ્હી-

જમ્મૂ-કાશ્મીરના કઠુંઆ વિસ્તારમાં આજે સવારના સમયે ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ તઈ ગયું છે. કઠુઆમાં આવેલ રણજીત સાગર ડેમના ઝરણા પાસે આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી સામે આી છે. ઘટના બાદ તુરંત બચાનવ કાર્યો પણ કરવામાં આવ્યા. 3 ઓગસ્ટ સવારના 10.20 વાગ્યે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું માહિતી સામે આવી છે.હેલિકોપ્ટર ડેમ વાળા વિસ્તારમાં ઓછી ઉંચાઈએ ઉડી રહ્યું હતું. બાદમાં તે ડેમ પાસેજ ક્રેશ થયું તેવી સૂત્રો દ્વારા માહિતી સાને આવી છે.આ ઘટના બાદ NDRFની ટીમ ત્યા પહોચી ચૂંકી છે અને રેસક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જોકે હેલિકોપ્ટરમાં કેટલા લોકો હતા. કોઈને જાનહાની પહોચી છે કે નથી પહોચી તે મામલે હજું કોઈ માહિતી સામે નથી આવી