રાજકોટ
કોરોના સામે બચવા માટે એકમાત્ર હથિયાર કોરોના વેક્સિનેશન જ છે. જેને લઈને મોટાભાગના લોકો હાલ કોરોનાની વેક્સિન લઈ રહ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પોતાની પત્ની સાથે રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરી ખાતે કોરોનાની વેક્સિન લીધી હતી. તેમજ લોકોને પણ આ વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હાલ મોટા પ્રમાણમાં રસીકરણ થઈ રહ્યું છે ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની રિવાબાએ પણ આ રસી મુકાવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments